News

અયોધ્યાના રાજા દશરથના જ્યેષ્ઠ પુત્ર રામચંદ્રની જીવનકથા પરથી વાલ્મીકિએ રચેલું મહાકાવ્ય એટલે રામાયણ. આ ભવ્યતર ગ્રંથ પરથી ...
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ ...
બોલીવૂડની બ્યુટીફૂલ મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ કાજોલ ટૂંક સમયમાં જ ફિલ્મ 'મા'માં જોવા મળશે. આ ફિલ્મ 27મી જુનના રિલીઝ થઈ રહી છે ...
કેટલાંક લોકો સમી સાંજે રોદણાં રડતા રહે છે. કોઈકને આર્થિક ફરિયાદ હોય તો કેટલાકને તબિયતની…આ લોકોને તમે મળોને તો એમના સ્વાસ્થ્ય ...
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં, આપણી થાળી રંગબેરંગી વાનગીઓથી સજાવેલી હોય છે. પેકેટ ખોલો અને ખાઓ, બે મિનિટમાં તૈયાર થતી વાનગીઓ ...
મેવાડના મહારાણા પ્રતાપની શૂરવીરતા જગમશહૂર છે. તેમનો ચેતક ઘોડો અને તેની તલવાર રાજસ્થાનમાં ઘેરઘેર જાણીતાં છે. પરંતુ એ ...
મુંબઈઃ ઈઝરાયલ-ઈરાન વચ્ચે વધેલા ભૂરાજકીય તણાવ ઉપરાંત ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે ...
તું તો મને તુકારો દઈને બોલાવે છે. આપણાં લગ્ન થયાં અને તું મારા ઘેર આવી અને મને તુંકારો દેઈ બોલાવતી થઈ ત્યારે ઘરના કેટલાક ...
કવિતા કરવાથી શું થાય? આમ જુઓ તો કશું ન થાય અને આમ જુઓ તો ઘણું બધું થાય. જો કે આ બાબતે આપ કવિશ્રી જયંત પાઠકની કવિતા વાંચી ...
અતુલ્યમ હોસ્ટેલ પર થયેલા વિમાન ક્રેશના કારણે 241 યાત્રીઓ સહિત હોસ્ટેલમાં જમી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા ...
બોલિવૂડના અભિનેતા અભિષેક બચ્ચની એક પોસ્ટ ફેન્સમાં ચર્ચા વિષય બની હતી. વાસ્તવમાં તેમણે એક પોસ્ટમાં ખોવાઈ જવાની ઈચ્છા વ્યક્ત ...
અમદાવાદ: બારમી જૂનના એર ઈન્ડિયાની ફ્લાઈટ શહેરના રહેણાંક વિસ્તારમાં પડી ભાંગી હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ...