వార్తలు

This theft, which occurred on the road leading to Meshwo Dam in Bhiloda taluka of Aravalli district, is known as ...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થયેલી વાતચીતને લઈને કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે ...
જો તમે વાહન ચલાવો છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકાર 15 ઓગસ્ટથી FASTag ના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે ...
નવી દિલ્હીઃ ઈરાને ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમિનીએ બુધવારના રોજ X પર પોસ્ટ ...
આજના આધુનિક યુગમાં, મહિલાઓ માટે આત્મનિર્ભર બનવું એટલું જ જરૂરી છે જેટલું ઘરના મહત્વના દસ્તાવેજોની જાણકારી રાખવી. પોતાના ઘરના ...
નવી દિલ્હીઃ ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. કેનેડામાં યોજાયેલા શિખર સંમેલનમાં ભાગ લેનાર G-7 નેતાઓએ ખુલ્લેઆમ ...
વોશિંગ્ટનઃ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ સતત વિકરાળ બની રહ્યો છે અને ...
સૌરાષ્ટ્રમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એમાં પણ ભાવનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેના કારણે ...
મધ્ય પૂર્વમાં હમાસ પછી, ઇઝરાયલે ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યું છે. બંને દેશો વચ્ચેની લડાઈથી આખી દુનિયા ચિંતિત છે. ઇઝરાયલી હુમલાના ...
નવી દિલ્હીઃ G-7 શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરુદ્ધ ભારતનો દૃઢ સંકલ્પ રજૂ કર્યો અને પાકિસ્તાનને ફટકાર લગાવી છે.  તેમણે આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક કાર્યવાહીમાં ઝડપ લાવવા અને તેને પ્રો ...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારત કોઈ પણ પરિસ્થિતિમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતા નથી સ્વીકારતું, ન પહેલાં સ્વીકારી હતી, ન હવે ...
એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ એ જ રૂટ છે જેના પર AI-171 ક્રેશ થયું હતું. દરમિયાન, લંડનથી અમૃતસર, ...