Nieuws

આજના જમાનામાં પ્રાઇવસી ખૂબ જ મહત્વની છે. આથી કોઈ પણ ડિવાઇસનો ઉપયોગ કરવા પહેલાં એને સિક્યોર કેવી રીતે રાખવું એ જાણવું ખૂબ જ ...
અમદાવાદથી લંડન જઇ રહેલું એર ઈન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે ...
જેમ્સ જ્વેલરીની કુલ નિકાસમાં ઘટાડો ચાલુ છે અને મે મહિનામાં આ ઘટાડો ૧૫.૮૧% હતો જે મુખ્યત્વે યુએસ દ્વારા ટેરિફની જાહેરાતને ...
ઉત્તરાખંડના ચારધામમાં વધુ એક હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું છે. એક હેલિકોપ્ટરના સમાચારની શ્યાહી સૂકાય એ પહેલા જ બીજું ...
આણંદ : આણંદ શહેરના ગોપી વિદ્યાનગર રોડ ઉપર મહિલા સહિતના બે વ્યક્તિઓએ પ્લોટ ઉપર ગેરકાયદે કબજો જમાવી દઈ પચાવી પાડયો હતો. પ્લોટ ...
આણંદ : અમદાવાદના પ્લેન ક્રેશમાં મૃતક આણંદ જિલ્લાના સોજીત્રાના એક તેમજ બોરસદ તાલુકાના કસુંબાડ અને ઝારોલા ગામના બે મળીને ત્રણ ...
આણંદ : પેટલાદની મલાવ ભાગોળથી શેખડી ચોકડી તરફના રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલકે ટક્કર મારતા રાહદારીનું ગંભીર ઈજાઓથી ...
કપડવંજ પાલિકાના ચિફ ઓફિસરે નોટિસો ફટકારીને જણાવ્યું છે કે, મિલકત માલિક દ્વારા તાત્કાલિક જર્જરિત મકાન ઉતારી લેવા, જો તેમ ...
આલિયા ભટ્ટ ફરી પ્રેગનન્ટ છે કે શું તેવા તર્કવિતર્ક શરુ થઈ રહ્યા છે. તેના તાજેતરના કેટલાક વીડિયો પરથી કેટલાક ચાહકો આવો તર્ક ...
અજય દેવગણ હવે 'શૈતાન ટૂ' બનાવી રહ્યો છે. તેમાં કાજોલ પણ કેમિયો કરશે તેવી અટકળો છે. ફિલ્મમાં અજય, આર. માધવન તથા જાનકી બોડીવાલા ...
- ફૂલઘરમાં હાર ગૂંથાતા હોય, છાબડીમાંથી એક પછી એક ફૂલ દોરીમાં પરોવાતાં હોય ત્યારે કોઈ ભીંસાયેલા ફૂલ સામે જોતુંય ના હોય તો...
ભગવાન બુદ્ધ પરમ જ્ઞાનમાં સ્થિર હતા, સર્વજ્ઞાતા એટલે કે પરમાત્મ સ્વરૂપતા ધારણ કરી હતી ,આમ ભગવાન બુદ્ધનું વ્યક્તિત્વ અપૂર્વ ...